શિવાજી મહારાજ પ્રતિમા દુર્ઘટના: કટાયેલી સામગ્રીનો પ્રતિમામાં ઉપયોગ કરાયો: કોર્ટને કહેવાયું

મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પ્રકરણે પોલીસે શિલ્પકાર જયદીપ આપ્ટેની કલ્યાણથી બુધવારે રાતના ધરપકડ કરી હતી. આપ્ટે પોતાના પરિવારને મળવા કલ્યાણ આવ્યો હતો, કારણ કે તે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માગતો હતો, એવો દાવો તેમના વકીલે કર્યો હતો. આપ્ટે તથા આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન … Continue reading શિવાજી મહારાજ પ્રતિમા દુર્ઘટના: કટાયેલી સામગ્રીનો પ્રતિમામાં ઉપયોગ કરાયો: કોર્ટને કહેવાયું