Shivaji Maharaj Statue Collapse: ફડણવીસ ભડક્યાઃ ‘વિપક્ષોને દુ:ખ ન થયું , રાજકીય રોટલા શેક્યા’

મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી ત્યાર બાદ મોટો હોબાળો થયો હતો અને ખાસ કરીને વિપક્ષો દ્વારા આ મામલે સરકારની આકરી ટીકા કરી વિરોધ પ્રદર્શન અને મોરચાઓ પણ કાઢવામાં આવ્યા હતા. આ મામલે હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડી પર ટીકાસ્ત્રો છોડ્યા હતા અને શિવાજી મહારાજના નામે રાજકારણ … Continue reading Shivaji Maharaj Statue Collapse: ફડણવીસ ભડક્યાઃ ‘વિપક્ષોને દુ:ખ ન થયું , રાજકીય રોટલા શેક્યા’