શિવસેના (યુબીટી) મુંબઈ આતંકવાદીઓને હવાલે કરવા માગે છે: શિવસેના

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વ. બાળ ઠાકરેને હિંદુહૃદયસમ્રાટ કહેવામાં આવતા હતા અને હવે શિવસેના (યુબીટી) જે રીતે લઘુમતી કોમની ચાકરી કરી રહી છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ અધ:પતન જોઈને બાળ ઠાકરેના આત્માને કેટલો ત્રાસ થતો હશે, એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)ની ટીકા કરી હતી.શિવસેના (યુબીટી)એ લઘુમતીઓની ચાકરી શરૂ કરી … Continue reading શિવસેના (યુબીટી) મુંબઈ આતંકવાદીઓને હવાલે કરવા માગે છે: શિવસેના