શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં સંભાજીનગર, કોંકણ, થાણેના ગઢ જાળવી રાખ્યા, હવે વિધાનસભાની તૈયારીઓ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 19 જૂને યોજાનારી શિવસેનાની 58મી વર્ષગાંઠની તૈયારીઓ સંદર્ભે આજે મુંબઈમાં તમામ પક્ષના નેતાઓ, પ્રધાનો, વિધાનસભ્યો અને પદાધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ અવસર પર મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પાર્ટીના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન લોકસભા ચૂંટણીના પરિણામો અંગે વિગતવાર માહિતી આપી હતી.આ ચૂંટણીમાં અમે સેનાના તમામ ગઢ એટલે કે સંભાજીનગર, કોંકણ, થાણે પાલઘર જાળવી … Continue reading શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં સંભાજીનગર, કોંકણ, થાણેના ગઢ જાળવી રાખ્યા, હવે વિધાનસભાની તૈયારીઓ શરૂ