શિવસેના અને એનસીપીના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નવા ચૂંટાયેલા સાંસદોએ સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રના સાંસદોએ વડાપ્રધાન મોદીને સતત ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા અને તેમના દેશને વિકાસના માર્ગ પર આગળ લઈ જવાના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં વિકાસ કાર્યો અંગે ચર્ચા … Continue reading શિવસેના અને એનસીપીના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા