Assembly Election: 100+ સીટ પર લડવાના શિંદે જૂથના દાવાથી ગઠબંધનના સમીકરણોનું શું થશે?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 15 બેઠકમાંથી સાત બેઠક જીતી હતી અને આ જ દેખાવના આધારે વિધાનસભાની ચૂંટણીમાં બેઠકની માગણી કરવાની તૈયારી શિંદે જૂથે બતાવી છે. મળેલી માહિતી અનુસાર 288માંથી 113 જેટલી બેઠક પરથી ચૂંટણી લડવાની માગણી શિંદે જૂથ દ્વારા કરાશે. આ માગણીને લઈ મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે સેના અને અજિત પવાર … Continue reading Assembly Election: 100+ સીટ પર લડવાના શિંદે જૂથના દાવાથી ગઠબંધનના સમીકરણોનું શું થશે?