Assembly Election: 100+ સીટ પર લડવાના શિંદે જૂથના દાવાથી ગઠબંધનના સમીકરણોનું શું થશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 15 બેઠકમાંથી સાત બેઠક જીતી હતી અને આ જ દેખાવના આધારે વિધાનસભાની ચૂંટણીમાં બેઠકની માગણી કરવાની તૈયારી શિંદે જૂથે બતાવી છે. મળેલી માહિતી અનુસાર 288માંથી 113 જેટલી બેઠક પરથી ચૂંટણી લડવાની માગણી શિંદે જૂથ દ્વારા કરાશે. આ માગણીને લઈ મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે સેના અને અજિત પવાર … Continue reading Assembly Election: 100+ સીટ પર લડવાના શિંદે જૂથના દાવાથી ગઠબંધનના સમીકરણોનું શું થશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed