મહારાષ્ટ્રમાં મણિપુર જેવી,સ્થિતિ થશે: શરદ પવાર

થાણે: દેશના વિકાસ માટે સામાજિક એકતા આવશ્યક છે એમ જણાવતાં એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે થાણેમાં એવી ભીતી વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્રમાં મણિપુર જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. જોકે, તેમને આવું કેમ લાગે છે તેની સ્પષ્ટતા તેમણે કરી નહોતી.તેઓ થાણેમાં સામાજિક એકતા પરિષદને રવિવારે રાતે સંબોધી રહ્યા હતા.મણિપુરમાં થયેલી વંશીય હિંસાને કેન્દ્ર સરકાર … Continue reading મહારાષ્ટ્રમાં મણિપુર જેવી,સ્થિતિ થશે: શરદ પવાર