કેજરીવાલ જેલમાં જતા સંજય રાઉતે ફરી પીએમ મોદી પર તાક્યું નિશાન

મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા દેશના રાજકારણમાં ગંભીર માહોલ સર્જાયો છે. ચૂંટણી પહેલા વિરોધી પક્ષના નેતાઓ સામે સરકારી તપાસ એજન્સીની કાર્યવાહી અંગે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. આ પણ વાંચો: પ્રકાશ આંબેડકરની ભૂમિકા અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદનસંજય રાઉતે કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં એક … Continue reading કેજરીવાલ જેલમાં જતા સંજય રાઉતે ફરી પીએમ મોદી પર તાક્યું નિશાન