મદરેસાના શિક્ષકોને માનદ વેતન – પગાર વધારા અંગે સંજય રાઉતે સરકારને કર્યાં સવાલ?

મુંબઈ: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધી સવાલ કર્યો હતો કે શું મદરેસાના શિક્ષકોના માનદ વેતન અને પગારમાં વધારો કરવાનો નિર્ણય ‘વોટ જેહાદ’ નથી?, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું.રાઉતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન લાડકી બહિણ યોજના અથવા મૌલાના આઝાદ ફાઈનાન્શિયલ કોર્પોરેશનની કાર્યકારી મૂડી 700 કરોડ રૂપિયાથી વધારીને 1 હજાર કરોડ … Continue reading મદરેસાના શિક્ષકોને માનદ વેતન – પગાર વધારા અંગે સંજય રાઉતે સરકારને કર્યાં સવાલ?