રોહિત શર્મા વિશે નક્કી થઈ ગયું, મુંબઈ ઇન્ડિયન્સે સૌનાં દિલ જીતી લેતું નિવેદન આપ્યું…

મુંબઈ: 2024ની આઇપીએલમાં હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)નો કૅપ્ટન બનાવાતાં હાર્દિક તો ચર્ચાના ચકડોળે ચડ્યો જ હતો, રોહિત શર્માનું એમઆઇની ટીમમાંનું ભાવિ ડગમગી ગયું હતું. એમાં વળી એમઆઇની ટીમ સાવ તળિયે (10મા નંબરે) રહી એટલે ચર્ચા વધુ ઉગ્ર બની હતી. જોકે 2025ની આઇપીએલ માટે આ વર્ષના અંતમાં યોજાનારા મેગા ઑક્શન પહેલાં એમઆઇ તરફથી મોટું નિવેદન … Continue reading રોહિત શર્મા વિશે નક્કી થઈ ગયું, મુંબઈ ઇન્ડિયન્સે સૌનાં દિલ જીતી લેતું નિવેદન આપ્યું…