જીત તો મેળવીશું જ, એમ કહી શરદ પવારે રોહિત પવાર અંગે આપ્યું મોટું નિવેદન…

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ બેઠકોની વહેંચણીની ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને મહાવિકાસ આઘાડી (MVA)માં પણ બેઠકોની વહેંચણીનો અંગે અંતિમ નિર્ણય થોડા જ દિવસોમાં આવી જશે તેવું લાગે છે. એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે પણ આગામી દસ દિવસમાં બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીએ … Continue reading જીત તો મેળવીશું જ, એમ કહી શરદ પવારે રોહિત પવાર અંગે આપ્યું મોટું નિવેદન…