બારામતી ચૂંટણીમાં પરાજય માટે કોણ જવાબદાર? અજિત પવારે કોના પર દોષારોપણ કર્યું

મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ટૂંક સમયમાં વાગશે. જોકે, લોકસભાની ચૂંટણીના પરિણામોથી રાજકીય વાતવરણમાં ગરમાટો આવ્યો હોઉં એવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક પર થયેલા પરાજય અંગે અજિત પવારે સોમવારે નિવેદન આપ્યું હતું.લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા બેઠક પર નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)નો પરાજય થયો હતો. અજિત પવારનાં પત્ની … Continue reading બારામતી ચૂંટણીમાં પરાજય માટે કોણ જવાબદાર? અજિત પવારે કોના પર દોષારોપણ કર્યું