મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ગણપતિનો તહેવાર ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. 10થી 11 દિવસ ચાલતા આ તહેવારમાં લોકો તેમના ઘરોમાં વાજતેગાજતે ગણેશજીની પધરામણી કરે છે. તેમની પૂજા અર્ચના કરે છે, તેમને નૈવેધ ધરાવે છે. મિત્રો, પરિવારજનોને બાપ્પાના દર્શનનો લહાવો લેવા બોલાવે છે અને ત્યાર બાદ નિયત દિવસે ગણપતિનું વિસર્જન કરે છે. ઘરમાં તેઓ બાપ્પા માટે ખાસ સજાવટ … Continue reading મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ