લાલબાગ ચા રાજાને પહેલા દિવસે મળ્યું આટલું બધુ દાન…
મુંબઇઃ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલુ છે અને આ તહેવાર નિમિત્તે સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. ગણેશોત્સવના પ્રથમ દિવસે ગણેશ ભક્તોએ લાલબાગના રાજાને દિલ ખોલીને દાન અર્પણ કર્યું હતું. આ દાનમાં મોટી માત્રામાં રોકડ, સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાને મળેલા દાનનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક પણ છે. પ્રાપ્ત દાનનો … Continue reading લાલબાગ ચા રાજાને પહેલા દિવસે મળ્યું આટલું બધુ દાન…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed