લાલબાગ ચા રાજાને પહેલા દિવસે મળ્યું આટલું બધુ દાન…

મુંબઇઃ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલુ છે અને આ તહેવાર નિમિત્તે સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. ગણેશોત્સવના પ્રથમ દિવસે ગણેશ ભક્તોએ લાલબાગના રાજાને દિલ ખોલીને દાન અર્પણ કર્યું હતું. આ દાનમાં મોટી માત્રામાં રોકડ, સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાને મળેલા દાનનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક પણ છે. પ્રાપ્ત દાનનો … Continue reading લાલબાગ ચા રાજાને પહેલા દિવસે મળ્યું આટલું બધુ દાન…