જ્યારે રતન ટાટાએ અડગ રહ્યા અને નેતાને 15 કરોડ રૂપિયાની લાંચ નહી આપી…..

મુંબઇઃ હજારો કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય ચલાવતા રતન ટાટાનું બુધવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. ગુરુવારે એટલે કે આજે સાંજે 4 કલાકે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેઓ ક્યારેય ભ્રષ્ટાચારને વશ થયા નથી. થોડા વર્ષો પહેલા, તેમણે પોતે એક ઇન્ટરવ્યુમાં તેમની પદ્ધતિ સમજાવી હતી. આપણે … Continue reading જ્યારે રતન ટાટાએ અડગ રહ્યા અને નેતાને 15 કરોડ રૂપિયાની લાંચ નહી આપી…..