અજિત પવારે ક્યારેય જાતિનું રાજકારણ ન કર્યું

રાજ ઠાકરેએ કરી અજિત પવારની પ્રશંસામુંબઈ: મરાઠા અનામત અને જાતિના રાજકારણ મુદ્દે શરદ પવારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી હતી. શરદ પવારે જ જાતિનું રાજકારણ શરૂ કર્યું હોવાની ટીકા કરનારા રાજ ઠાકરેએ અજિત પવારના વખાણ કરતા જણાવ્યું હતું કે હું અજિત પવાર વિશે તમને એક વાત જણાવું છું … Continue reading અજિત પવારે ક્યારેય જાતિનું રાજકારણ ન કર્યું