મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી વચ્ચે સીટ વહેંચણીની ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણા નેતાઓને લાગે છે કે તેમને ટિકિટ મળી શકશે નહીં. આ ડરને કારણે હવે તેઓએ વિપક્ષી છાવણી સાથે સંપર્કો બનાવવાનું અને વાટાઘાટો કરવાનું શરૂ કરી દીધું છે. સરળ ભાષામાં કહીએ તો મહારાષ્ટ્રના શાસક મહાયુતી … Continue reading ભાજપની મહાયુતીમાંથી નહીં મળી ટિકિટ તો નેતાઓ શરદ પવારના ચક્કર લગાવવા માંડ્યા, ભાજપના ગઠબંધનમાં મુશ્કેલી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed