વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ…

મુંબઈ: હિન્દુત્વવાદી વિચારક વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક અદાલતે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. આ પણ વાંચો :‘સાવરકરની તસવીર હટાવશો તો નેહરુની તસવીર પણ હટાવી … Continue reading વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ…