બદલાપુરમાં વિરોધનો ભડકો સ્વયંભૂ જન આક્રોશ, શાળા ભાજપ નેતાની શિવસેના (યુબીટી)

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દાવાને રદિયો આપતાં કહ્યું હતું કે બદલાપુરમાં થયેલો જંગી વિરોધ અને આક્રોશ સ્વયંભૂ હતો. દાનવેના પક્ષના સાથીદાર અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આરોપ લગાવ્યો કે બદલાપુરની જે શાળામાં સફાઈ કામદાર દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો તે ભાજપના નેતા સાથે સંકળાયેલી છે. વિધાન પરિષદમાં … Continue reading બદલાપુરમાં વિરોધનો ભડકો સ્વયંભૂ જન આક્રોશ, શાળા ભાજપ નેતાની શિવસેના (યુબીટી)