
નાંદેડની હોસ્પિટલમાં એકસાથે અનેક દર્દીઓના મૃત્યુ થયા બાદ સાંસદ હેમંત પાટીલે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું હતું તેના વિરોધમાં જે. જે. હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોએ હોસ્પિટલની સફાઇ કરી હતી. (અમય ખરાડે)
નાંદેડની હોસ્પિટલમાં એકસાથે અનેક દર્દીઓના મૃત્યુ થયા બાદ સાંસદ હેમંત પાટીલે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું હતું તેના વિરોધમાં જે. જે. હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોએ હોસ્પિટલની સફાઇ કરી હતી. (અમય ખરાડે)