…એટલે વડા પ્રધાન મોદીએ માફી માગી: રાહુલે નરેન્દ્ર મોદી મોટે શું કહ્યું?

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે એવામાં હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. આ મુદ્દે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને તેમણે માગેલી માફી બાબતે સવાલ કર્યો હતો.સાંગલી ખાતે ભૂતપૂર્વ પ્રધાન તેમ જ કૉંગ્રેસના નેતા પતંગરાવ કદમના સ્મારકના અનાવરણ … Continue reading …એટલે વડા પ્રધાન મોદીએ માફી માગી: રાહુલે નરેન્દ્ર મોદી મોટે શું કહ્યું?