મહારાષ્ટ્રમાં ખુલશે ત્રીજો મોરચો?

પ્રકાશ આંબેડકર અજિત પવાર સાથે જુગલબંધી માટે તૈયાર?મુંબઈ: છગન ભુજબળ સહિતના અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની શરદ પવાર સાથે મુલાકાત અને અજિત પવારના શરદ પવાર સાથે ફરી જોડાણની ચર્ચાઓ છે ત્યારે મહાવિકાસ આઘાડીના ભાગ રહેલા વચ્ચે વંચિત બહુજન આઘાડીએ મહાવિકાસ આઘાડી સાથે છેડો ફાડ્યો છે. એવામાં વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરના નિવેદનને પગલે નવો … Continue reading મહારાષ્ટ્રમાં ખુલશે ત્રીજો મોરચો?