Ganesh Festival: PoPની મૂર્તિઓ પર પ્રતિબંધ, પણ ધીરે ધીરે…

મુંબઈ: પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક એવા પીઓપી(પ્લાસ્ટર ઑફ પેરિસ)ના ઉપયોગ પર લગામ મૂકવા માટે ગણેશોત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ગણેશોત્સવનો વ્યાપ, મોટી ગણેશમૂર્તિઓ અને Ganeshotsavના તહેવાર પર આધાર રાખી જેનો જીવનનિર્વાહ ચાલે છે તેવા મૂર્તિકારોની વિડંબણાને ધ્યાનમાં રાખીને પીઓપી પર પ્રતિબંધની અમલબજાવણી તબક્કાવાર પદ્ધતિએ કરવામાં આવશે.Bombay High Courtમાં પીઓપીની મૂર્તિઓ … Continue reading Ganesh Festival: PoPની મૂર્તિઓ પર પ્રતિબંધ, પણ ધીરે ધીરે…