સિંધુદુર્ગમાં પ્રતિમા તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયુંઃ નવી પ્રતિમા બનાવવાની તૈયારી વચ્ચે રાજકીય વિરોધ વકર્યો…

મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણના કારણે શરૂ થયેલો રાજકીય ગજગ્રાહ શમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે શિવાજી મહારાજની નવી અને વધુ ભવ્ય પ્રતિમા બનાવવા માટે સમિતિ નિમવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિમા તૂટી પડવા પાછળ શું કારણ હતું તેની તપાસ માટે આઇઆઇટી નિષ્ણાંતો, એન્જિનિયર અને નેવીના અધિકારીઓની ટેક્નિકલ … Continue reading સિંધુદુર્ગમાં પ્રતિમા તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયુંઃ નવી પ્રતિમા બનાવવાની તૈયારી વચ્ચે રાજકીય વિરોધ વકર્યો…