છત્રપતિ શિવાજી મહારાજના પુતળા પરનું રાજકારણ શમતું નથી, હવે મુખ્ય પ્રધાનના પુત્ર પર થયા આક્ષેપો…

મુંબઈઃ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તેના ઉદ્ઘાટનના આઠ મહિનામાં જ તૂટી પડી છે. આ ઘટના બાદ રાજકારણીઓના નિવેદનો આવી રહ્યા છે અને વિપક્ષે મહાયુતી સરકારને બાનમાં લીધી છે. હવે મુખ્ય પ્રધાનનો સાંસદ પુત્ર વિપક્ષોના નિશાના પર આવ્યો છે. આ પણ વાંચો : હવાને કારણે પડી શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા: એકનાથ … Continue reading છત્રપતિ શિવાજી મહારાજના પુતળા પરનું રાજકારણ શમતું નથી, હવે મુખ્ય પ્રધાનના પુત્ર પર થયા આક્ષેપો…