પાલઘરમાં ઘરમાં ઘૂસીને સગીરા પર બળાત્કાર: નરાધમની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લામાં ઘરમાં ઘૂસીને 12 વર્ષની સગીરા પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે રવિવારે 42 વર્ષના નરાધમની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ રામા ગણપત ભોઇર તરીકે થઇ હોઇ તે તારાપુરનો રહેવાસી છે. તેણે શનિવારે બપોરે ગુનો આચર્યો હતો.સગીરા શનિવારે બપોરે ઘરમાં એકલી હતી ત્યારે ભોઇર અંદર ઘૂસી આવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. … Continue reading પાલઘરમાં ઘરમાં ઘૂસીને સગીરા પર બળાત્કાર: નરાધમની ધરપકડ