PMનું ‘કાય ચાલ્લસ’- શુક્રવારે મોદી મહારાષ્ટ્રમાં: ચૂંટણી પહેલા આપશે કરોડોની સૌગાદ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં વર્ધાની મુલાકાત લેશે. સવારે 11:30 વાગ્યે તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા અંતર્ગત એક વર્ષની પ્રગતિની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્માનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન આપશે. આ યોજના હેઠળ કારીગરોને મળેલા નક્કર સાથસહકારનું પ્રતીક બનીને તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ 18 ટ્રેડ હેઠળનાં 18 લાભાર્થીઓને … Continue reading PMનું ‘કાય ચાલ્લસ’- શુક્રવારે મોદી મહારાષ્ટ્રમાં: ચૂંટણી પહેલા આપશે કરોડોની સૌગાદ…