Good News: મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પ્લેટફોર્મ વિસ્તારણનું કામ અંતિમ તબક્કામાં

મુંબઈ: મધ્ય રેલવે પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે, તેથી ત્યાંથી ૨૪ કોચવાળી ટ્રેન દોડી શકશે. પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ થવાની આશા છે. વર્ષ ૨૦૧૫-૧૬માં સીએસએમટી પ્લેટફોર્મ નંબર ૧૦ થી ૧૪ સુધીનું વિસ્તરણ મંજૂર કરવામાં … Continue reading Good News: મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પ્લેટફોર્મ વિસ્તારણનું કામ અંતિમ તબક્કામાં