પવારનો પાવર વિધાનસભાની ચૂંટણીમાં વધશે? શરદ પવારે વિધાનસભા ચૂંટણીને લઇને કહી આ મોટી વાત…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભલે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કોંગ્રેસ) સાથી પક્ષ કોંગ્રેસ અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) કરતાં ઓછી બઠકો પરથી ચૂંટણી લડી હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ કંઇક અલગ હશે, તેવું નિવેદન શરદ પવારે આપ્યું છે. એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીમાં મહારાષ્ટ્ર વિધાસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને મોટા ફેરફાર જોવા મળશે તે સ્પષ્ટ થઇ ગયું … Continue reading પવારનો પાવર વિધાનસભાની ચૂંટણીમાં વધશે? શરદ પવારે વિધાનસભા ચૂંટણીને લઇને કહી આ મોટી વાત…