તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ

પાલઘર: તલાસરીમાં લાંબા સમયથી ચાલતા વિવાદમાં બેરહેમીથી પીટાઈ કરવાને કારણે વૃદ્ધનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.ઘોલવડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારની સાંજે બનેલી ઘટનામાં ગજાનન દાવનેનું મૃત્યુ થયું હતું. પાલઘર જિલ્લાના તલાસરી પરિસરમાં ઘરને સમાંતર આવેલા માર્ગને મુદ્દે દાવનેના પરિવાર અને આરોપી વચ્ચે લાંબા સમયથી … Continue reading તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ