હવે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદ મુદ્દે થયો વિવાદ, જાણો શું છે મામલો?

Mumbai: આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી ભેળવવાના ખુલાસા અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના વિવાદ બાદ હવે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદર જોવા મળ્યા છે. આ પછી સવાલો ઉઠી રહ્યા છે કે પ્રસાદને સ્વચ્છ જગ્યાએ તૈયાર કરીને રાખવામાં આવતો નથી અને તે … Continue reading હવે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદ મુદ્દે થયો વિવાદ, જાણો શું છે મામલો?