Chhagan Bhujbal અંગે હવે શરદ પવારે પણ કરી આ સ્પષ્ટતા

મુંબઈ: અજિત પવાર કાકા શરદ પવાર (Ajit Pawar and Sharad Pawar)થી છૂટા પડ્યા અને એનસીપીના બે ફાંટા પડ્યા ત્યારે એનસીપીના અનેક દિગ્ગજ નેતાઓ પણ અજિત પવાર સાથે મહાયુતિમાં જોડાયા હતા. આ મોટા નેતાઓમાંથી એક છગન ભુજબળ પણ હતા અને શરદ પવારના અત્યંત નજીકના મનાતા હતા. જોકે હાલમાં જ શરદ પવારે આપેલા નિવેદન બાદ છગન ભુજબળ … Continue reading Chhagan Bhujbal અંગે હવે શરદ પવારે પણ કરી આ સ્પષ્ટતા