હાલાકીના સમાચાર નોંધી લેજોઃ આ તારીખથી WRમાં રોજ થશે સેંકડો લોકલ ટ્રેન Cancel

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે 8.8 કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાં આવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ 250થી 300 લોકલ ટ્રેનને રદ કરવામાં આવશે, તેથી ટ્રેનસેવા પર અસર પડશે.આ નવી લાઈન માટે સાતમી ઓક્ટોબરથી … Continue reading હાલાકીના સમાચાર નોંધી લેજોઃ આ તારીખથી WRમાં રોજ થશે સેંકડો લોકલ ટ્રેન Cancel