મોદી 3.0 કેબિનેટમાં અજિત પવારની એનસીપીના એક પણ નેતાને સ્થાન નહીં?

મુંબઈઃ એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં સહયોગી પક્ષના ટેકાથી નરેન્દ્ર મોદીને આજે ત્રીજી ટર્મ માટે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે દરેક રાજ્ય અને પક્ષમાંથી કોને પ્રધાનપદ મળે એના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં સાથી પક્ષોમાંથી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને કદાચ પ્રધાનમંડળમાં સમાવેશ કરી શકાય નહીં એવી અટકળો તેજ બની છે. કેબિનેટમાં તમામ પક્ષને સામેલ કરવામાં … Continue reading મોદી 3.0 કેબિનેટમાં અજિત પવારની એનસીપીના એક પણ નેતાને સ્થાન નહીં?