છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા માટે નવું ટેન્ડર બહાર પડાયું

મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયાના એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજ્ય સરકારે હવે રાજકોટના કિલ્લા પર શિવાજી મહારાજની પ્રતિમાના પુનઃનિર્માણ માટે પ્રથમ નક્કર પગલું ભર્યું છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગે નવી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. પીડબલ્યુડીના કણકવલી વિભાગે મંગળવારે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. રાજ્યે આ કામ માટે રૂ. 20 … Continue reading છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા માટે નવું ટેન્ડર બહાર પડાયું