Modi 3.0: અજિત પવાર બાદ હવે એકનાથ શિંદેપણ નારાજ, મહારાષ્ટ્રમાં વિધાનસભા પહેલા ઘણા ફટાકડા ફૂટશે

મુંબઈઃ ગઠબંધનની સરકાર હોય ત્યારે નારાજગીનો સૂર રેલાતો જ રહે છે. એકને મળે અને બીજું રહી જાય તેવી સ્થિતિમાં રિસામણા-મનામણા થતા રહે છે. બે દિવસ પહેલા જ વડા પ્રધાન Narendra Modi ત્રીજીવાર શપથ લીધાં અને તેમની આગેવાનીમાં એનડીએ સરકારે સત્તા સંભાળી. શપથ પહેલા જ મહારાષ્ટ્રના સાથી પક્ષ એનસીપી (અજિત પવાર)ના પક્ષે તેમને મળેલા રાજ્યકક્ષાના પ્રધાનપદ … Continue reading Modi 3.0: અજિત પવાર બાદ હવે એકનાથ શિંદેપણ નારાજ, મહારાષ્ટ્રમાં વિધાનસભા પહેલા ઘણા ફટાકડા ફૂટશે