એનસીપી (એસપી), કોંગ્રેસે સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા

મુંબઈ: કોંગ્રેસ અને એનસીપી (એસપી) એ શનિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા હતા અને પ્રશ્ર્ન કર્યો હતો કે પોલીસ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને મીડિયા સાથે વાત કરવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી હતી.મીડિયાના અહેવાલો અનુસાર વાઝેએ દેશમુખ સામે લાંચ લેવાના … Continue reading એનસીપી (એસપી), કોંગ્રેસે સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા