નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ઉદયપુરમાં ચાર પકડાયા

થાણે: નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાંથી 11.80 લાખ રૂપિયાના દાગીના લૂંટવાના કેસમાં પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ચાર આરોપીની ધરપકડ કરી હતી.નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રિઝવાન મોહમ્મદ અલી શેખ (27), અઝરુદ્દીન હુસેનીદ્દીન શેખ (28), તહા તનવીર પરવેઝ સિંધી (21) અને રાજવીર રામેશ્ર્વર કુમાવત (20) તરીકે થઈ હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, ત્રણ … Continue reading નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ઉદયપુરમાં ચાર પકડાયા