બદનક્ષીના કેસમાં સંજય રાઉત દોષી: 15 દિવસની જેલ

મુંબઇઃ શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત ઠર્યા છે. ગુરુવારે તેને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટ દ્વારા 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદને ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ. મેધા સોમૈયા દ્વારા … Continue reading બદનક્ષીના કેસમાં સંજય રાઉત દોષી: 15 દિવસની જેલ