નાલાસોપારામાં અનેક વિદ્યાર્થિનીઓ સાથે કુકર્મ? એક સ્ટુડન્ટ પર બળાત્કાર પછી શાળા પર મોરચો લઇ ગયેલા વાલીઓનો આક્ષેપ

વસઇ: નાલાસોપારા પૂર્વમાં આવેલી શાળામાં 14 વર્ષની વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ મંગળવારે શાળાની બહાર આંદોલન કરીને શાળા બંધ કરવાની માગણી કરી હતી. બીજી તરફ શાળાની અનેક વિદ્યાર્થિનીઓ ઉપરાંત શિક્ષિકાઓનું પણ જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ પીડિત વિદ્યાર્થિનીના ભાઇએ કર્યો છે.નાલાસોપારા પૂર્વમાં સંતોષ ભુવન ખાતે … Continue reading નાલાસોપારામાં અનેક વિદ્યાર્થિનીઓ સાથે કુકર્મ? એક સ્ટુડન્ટ પર બળાત્કાર પછી શાળા પર મોરચો લઇ ગયેલા વાલીઓનો આક્ષેપ