Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…

મુંબઈઃ બળબળતી ગરમીથી પરેશાન મુંબઈગરાને વધારે પરેશાન કરતાં એક સમાચાર આવી રહ્યા છે. મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોમાં પાણીપુરવઠો સતત ઘટી રહ્યો છે અને એને કારણે આગામી કેટલાક દિવસમાં મુંબઈગરાઓ પર પાણીકાપ (Mumbai City Water Shortage)ની તલવાર તોળાઈ રહી છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં પાણીપુરવઠો 10 ટકા જેટલો જ રહ્યો છે, જેને કારણે ચિંતા … Continue reading Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…