Good News: ગણેશ વિસર્જનના દિવસે 24 કલાક લોકલ ટ્રેન દોડાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની વિનંતીઓને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવેએ ગણેશોત્સવ દરમિયાન વિશેષ લોકલ ટ્રેન દોડાવશે, જેમાં દિવસની સાથે આખી રાત મુંબઈની લોકલ ટ્રેનો દોડાવાશે. મધ્ય રેલવેની મેઈન લાઈન, હાર્બર લાઈન તથા પશ્ચિમ રેલવેની મેઈન લાઈનમાં આખો દિવસની સાથે મોડી રાત સુધી લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચો: મુંબઈની એસી … Continue reading Good News: ગણેશ વિસર્જનના દિવસે 24 કલાક લોકલ ટ્રેન દોડાવાશે