ગણપતિ બાપ્પાને વિદાય આપવા મુંબઈ સજ્જ:ગણેશ મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાના લાડલા ગણપતિ બાપ્પાને મંગળવારે અનંત ચતુર્દશીના વિદાય આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા તમામ સુવિધા અને વ્યવસ્થા સાથે સજ્જ થઈ ગઈ છે. ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મુંબઈમાં ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની સાથે જ ભક્તો પોતાના ઘરની નજીકના કૃત્રિમ તળાવની માહિતી પણ ક્યૂઆર કોડથી મેળવી શકશેે. બાપ્પાની મૂર્તિઓનું … Continue reading ગણપતિ બાપ્પાને વિદાય આપવા મુંબઈ સજ્જ:ગણેશ મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા