હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…

મુંબઇઃ લોકલ ટ્રેન સેવા મુંબઇની લાઇફલાઇન ગણાય છે. મુંબઈના મોટા ભાગમા નાગરિકો તેમની રોજિંદી મુસાફરી માટે લોકલ ટ્રેનો પર ખૂબ આધાર રાખે છે. એવામાં અઠવાડિયાના પહેલા જ દિવસે ટ્રેન સેવામાં ધાંધિયા થાય તો લોકોની કેવી હાલત થાય એ તમે કલ્પી શકો છે. આજે સવારે મધ્ય રેલવેના થાણે સ્ટેશન નજીક ટેક્નિકલ ખામી સર્જાતા CSMT તરફ ફાસ્ટ … Continue reading હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…