થાણેમાં મોદીની રેલી, મહાયુતિમાં શિંદેની સ્થિતિને મજબૂત હોવાનો પુરાવો

મુંબઈ: જાન્યુઆરી 2023માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે મુંબઈ આવ્યા, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની શિવસેનાની રાજનીતિનો એજન્ડા સેટ કરતાં અમે બધા મોદીના માણસો છીએ, એવી જાહેરાત કરી નાખી હતી. હવે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિંદેના ગઢ થાણેમાં રેલી સાથે મહારાષ્ટ્રની ચૂંટણી માટે મહાયુતિના અભિયાનની શરૂઆત … Continue reading થાણેમાં મોદીની રેલી, મહાયુતિમાં શિંદેની સ્થિતિને મજબૂત હોવાનો પુરાવો