શું મોદીને વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે જનાદેશ છે: મોદીની નહીં, ભારત સરકાર છે: શરદ પવાર

પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સતત ત્રીજી મુદત માટે પદના શપથ લીધાના એક દિવસ પછી એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે જાણવા માગ્યું હતું કે શું તેમની પાસે દેશનું નેતૃત્વ કરવાનો ‘જનાદેશ’ છે.ભાજપના ટીકાકાર પવારે ધ્યાન દોર્યું હતું કે ભગવી પાર્ટી હમણાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાથી દૂર રહી ગઈ હતી … Continue reading શું મોદીને વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે જનાદેશ છે: મોદીની નહીં, ભારત સરકાર છે: શરદ પવાર