Modi 3.0: કેબિનેટમાં સ્થાન નહીં મળતા Ajit Pawar પર સુપ્રિયા સુળેએ નિશાન સાધ્યું

મુંબઈઃ અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-Ajit Pawar’s NCP)ના એક પણ નેતાને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન નહીં મળ્યા બાદ અજિત પવારે ગઈકાલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. એની સાથે પ્રફુલ્લ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી, ત્યારે આજે એનસીપી (શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે અજિત પવારની પાર્ટીને મોદીની કેબિનેટમાં સ્થાન નહીં મળતા કોઈ … Continue reading Modi 3.0: કેબિનેટમાં સ્થાન નહીં મળતા Ajit Pawar પર સુપ્રિયા સુળેએ નિશાન સાધ્યું