Mission Maharashtra: ભાજપે કહ્યું, બેઠકો ગુમાવી છે, લોકોનું સમર્થન નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવ બાદ મહાયુતિમાં અને ખાસ કરીને ભાજપમાં મનોમંથનનો દોર શરૂ થયો હતો અને વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં લોકસભાની ચૂંટણીમાં થયેલી કોઇ પણ ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે તેમ જ નિરાશ થયેલી મહારાષ્ટ્ર ભાજપમાં ફરી પ્રાણ ફૂંકવા માટે પુણેમાં ખાસ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. આ અધિવેશનમાં કેન્દ્રીય ગૃહ … Continue reading Mission Maharashtra: ભાજપે કહ્યું, બેઠકો ગુમાવી છે, લોકોનું સમર્થન નહીં…