Good News: જગન્નાથ શંકરશેટનું નામ અપાશે મેટ્રો-૩ના સ્ટેશનને…

મુંબઈ: સમાજ સુધારક અને શિલ્પકાર જગન્નાથ શેટનું નામ સ્ટેશનને આપીને તેમનું સન્માન કરવાનું મેટ્રોએ નક્કી કર્યું છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો-૩ માર્ગના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને નાના શંકર નામ આપવાનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પણ વાંચો : Coldplay Concert માટે આટલો ક્રેઝ! ફેન્સ નવી મુંબઈમાં હોટેલ રૂમ માટે લાખો ચૂકવી રહ્યા છે … Continue reading Good News: જગન્નાથ શંકરશેટનું નામ અપાશે મેટ્રો-૩ના સ્ટેશનને…