Landslide રોકવા માટે આ છે Central Railwayનો માસ્ટર પ્લાન…

મુંબઈ: મધ્ય રેલવે (Central Railway)એ ચોમાસા દરમિયાન રેલ્વે ટ્રેક પર ખડકો અને પથ્થરો પડતા અટકાવવા માટે કલ્યાણ-કસારા/કર્જત માર્ગ પરના ભોર અને થલ ઘાટો અને ડુંગરાળ વિસ્તારમાં જાળીઓ લગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૫૦૦ ચોરસ મીટરની સરખામણીએ આ વર્ષે ૬૦,૦૦૦ ચોરસ મીટરના પત્થરોમાં જાળી લગાવવામાં આવી છે. કાદવને ટ્રેક પર વહેતા અટકાવવા … Continue reading Landslide રોકવા માટે આ છે Central Railwayનો માસ્ટર પ્લાન…